26 January

ગણતંત્ર દિવસ (26 મી, જાન્યુઆરી)

પર્વ ઘણો પવિત્ર છે આજનો
દિવસ આજનો ગણતંત્ર છે.

લાગુ થયું સંવિધાન આજે
આજ ભારત નું ગણતંત્ર છે.

વિશ્વ્ વિજયી તિરંગો આપણો
એવી શાન અશોક ચક્ર છે.

ગણ ન ભુલાય એકેય મારાથી
બધી દેન મારાં ભીમરાવ ની છે.

વિજય તિરંગો લેહરાય ઊંચે આસમાને
” પ્રદીપ ” સલામી એને દિલ થી છે.

– પ્રદીપ શાયર


Published by Pradip Shayar

i'm writer and author.

Leave a comment

Design a site like this with WordPress.com
Get started